Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પગલે ઝધડીયાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતો માર્ગ બંધ થવાથી રાજપારડીનાં પી.એસ.આઇ. ની પ્રસંશનીય કામગીરી.

Share

નર્મદા નદીમાં પ્રચંડ પૂર આવતા સમગ્ર ભરૂચ જીલ્લામાં પૂરની તબાહી જણાય રહી છે. ત્યારે ઝધડીયા તાલુકાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતા માર્ગ પર પૂરનું પાણી ફરી વળ્યું હતું. જેના પગલે આ માર્ગ બંધ થઈ ગયો હતો જેથી રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર તકલીફ સર્જાય હતી. જોકે આવા કપરા સમયમાં રાજપારડીનાં પી.એસ.આઇ. જાદવે પ્રસંશનીય કામગીરી કરી હતી. આ અગાઉ પણ પી.એસ.આઇ. જાદવે ખૂબ ઉમદા કામગીરી કરી હતી. જે તે સમયે મુખ્યમંત્રીએ તેમણે ફોન કરી બિરદાવ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરાનાં ધારાસભ્ય સી.કે. રાઉલજીએ રેમડીસીવીર ઇન્જેકશન મામલે સી.એમ વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી.

ProudOfGujarat

વડોદરા પાસે નેશનલ હાઇવે પર ઉભેલી ટ્રકની પાછળ આઇસર ટેમ્પો ઘૂસી જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરુચ પંથકમાં બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેકશનનો કહેર વધ્યો..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!