Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પગલે ઝધડીયાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતો માર્ગ બંધ થવાથી રાજપારડીનાં પી.એસ.આઇ. ની પ્રસંશનીય કામગીરી.

Share

નર્મદા નદીમાં પ્રચંડ પૂર આવતા સમગ્ર ભરૂચ જીલ્લામાં પૂરની તબાહી જણાય રહી છે. ત્યારે ઝધડીયા તાલુકાનાં જૂની જેસાડ અને અવિધાને જોડતા માર્ગ પર પૂરનું પાણી ફરી વળ્યું હતું. જેના પગલે આ માર્ગ બંધ થઈ ગયો હતો જેથી રાહદારીઓ અને વાહનચાલકોને પારાવાર તકલીફ સર્જાય હતી. જોકે આવા કપરા સમયમાં રાજપારડીનાં પી.એસ.આઇ. જાદવે પ્રસંશનીય કામગીરી કરી હતી. આ અગાઉ પણ પી.એસ.આઇ. જાદવે ખૂબ ઉમદા કામગીરી કરી હતી. જે તે સમયે મુખ્યમંત્રીએ તેમણે ફોન કરી બિરદાવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ પંથકમાં તંત્રનાં પાપે મચ્છરનો ઉપદ્રવ : શું નગરપાલિકા મચ્છરનાં ઉપદ્રવને અટકાવશે ?

ProudOfGujarat

 કરજણ નદીના પુલ પાસે ખાડા માં બાઈક પડતા વાહન ચાલકનું મોત 

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં વગર પરવાનગીએ બાયોડીઝલ વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!