Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોર્ટ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 500 જર્જરિત મકાનોને ખાલી કરવવા અંગે નગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવામાં આવી જાણો કઈ ?

Share

ભરૂચ નગરમાં જર્જરિત મકાનો ખાલી કરાવવા માટે નગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવાય છે જેમ કે કોર્ટ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 500 જેટલા મકાનનાં નળનું જોડાણ કાપી નાંખવા અંગે નોટિસ પાઠવવામાં આવી છે. નર્મદા એપાર્ટમેન્ટ નામે ઓળખાતા આ 500 મકાનો જર્જરિત બન્યા બાદ નોટિસ આપવા છતાં ખાલી કરવામાં ન આવતા આખરે નળનાં જોડાણ કાપવા અંગે નોટિસ આપવામાં આવી છે. જેનો સીધો અર્થ એ થાય કે નળનું જોડાણ કાપી નાંખવામાં આવે તો લોકો પાણી વગર રહી ન શકે જેથી મકાન ખાલી થઈ જાય. પરંતુ આવી રીતે નળનું જોડાણ કાપી નાંખવું એ કાયદા સાથે સુસંગત છે કે કેમ તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

માંગરોળમાં મોસાલી વ્હોરા સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ કઠોરની ભાઈજાન ટીમ ચેમ્પિયન બની.

ProudOfGujarat

વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં પાણીના મુદ્દે સ્થાનિક રહીશોએ ભાજપના બેનર ઉપર માટલા ફોડી વિરોધ કર્યો

ProudOfGujarat

નડિયાદના ગાજીપુર વિસ્તારમાં કાચુ મકાન ધરાશાયી, જાનહાનિ ટળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!