Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોર્ટ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 500 જર્જરિત મકાનોને ખાલી કરવવા અંગે નગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવામાં આવી જાણો કઈ ?

Share

ભરૂચ નગરમાં જર્જરિત મકાનો ખાલી કરાવવા માટે નગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવાય છે જેમ કે કોર્ટ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 500 જેટલા મકાનનાં નળનું જોડાણ કાપી નાંખવા અંગે નોટિસ પાઠવવામાં આવી છે. નર્મદા એપાર્ટમેન્ટ નામે ઓળખાતા આ 500 મકાનો જર્જરિત બન્યા બાદ નોટિસ આપવા છતાં ખાલી કરવામાં ન આવતા આખરે નળનાં જોડાણ કાપવા અંગે નોટિસ આપવામાં આવી છે. જેનો સીધો અર્થ એ થાય કે નળનું જોડાણ કાપી નાંખવામાં આવે તો લોકો પાણી વગર રહી ન શકે જેથી મકાન ખાલી થઈ જાય. પરંતુ આવી રીતે નળનું જોડાણ કાપી નાંખવું એ કાયદા સાથે સુસંગત છે કે કેમ તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

આજે દેશમાં 15 માં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી, જાણો શું હોય છે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા.

ProudOfGujarat

ભરૂચથી જંબુસર તરફ જવાના રસ્તા પર 10 કરતાં વધારે નાના મોટા વૃક્ષો ભારે વરસાદનાં પગલે ધરાશાયી.

ProudOfGujarat

વાહન અકસ્માતના કેસમાં અરજદારને ૨૬.૮૯ લાખ ચુકવવાનો ટ્રિબ્યુનલનો હુકમ   :   ટેલર ડ્રાઈવરે પ્રથમ લેનમાં કોઈ પણ પ્રકારનું રિફ્લેક્ટર લગાવ્યા વિના વાહન ઉભું રાખતાં અકસ્માત સર્જાયો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!