Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોર્ટ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 500 જર્જરિત મકાનોને ખાલી કરવવા અંગે નગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવામાં આવી જાણો કઈ ?

Share

ભરૂચ નગરમાં જર્જરિત મકાનો ખાલી કરાવવા માટે નગરપાલિકા દ્વારા નવી તરકીબ અપનાવાય છે જેમ કે કોર્ટ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 500 જેટલા મકાનનાં નળનું જોડાણ કાપી નાંખવા અંગે નોટિસ પાઠવવામાં આવી છે. નર્મદા એપાર્ટમેન્ટ નામે ઓળખાતા આ 500 મકાનો જર્જરિત બન્યા બાદ નોટિસ આપવા છતાં ખાલી કરવામાં ન આવતા આખરે નળનાં જોડાણ કાપવા અંગે નોટિસ આપવામાં આવી છે. જેનો સીધો અર્થ એ થાય કે નળનું જોડાણ કાપી નાંખવામાં આવે તો લોકો પાણી વગર રહી ન શકે જેથી મકાન ખાલી થઈ જાય. પરંતુ આવી રીતે નળનું જોડાણ કાપી નાંખવું એ કાયદા સાથે સુસંગત છે કે કેમ તે જોવું રહ્યું.

Advertisement

Share

Related posts

મ્યુકરમાઈકોસીસનાં ઈન્જેક્શન હવે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં મળશે : આરોગ્ય વિભાગ.

ProudOfGujarat

શનિવારે ભરૂચમાં ૪૮મી ઐયપ્પા ભગવાનની શોભાયાત્રા નિકળશે

ProudOfGujarat

વડોદરા : સયાજીના બાળ સારવાર વિભાગે સારવારની સાથે ઉમેરી સંવેદના…જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!