Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1840 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા.16-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 24 દર્દીઓ વધતાં કુલ આંક 1840 થયો હતો. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં કુલ-૨૮ દર્દીના મોત થયેલ છે તથા ૧૬૦૧ વ્યક્તિઓને સાજા થતા રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લાના 211 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના જેસપોર ગામે એલસીબી ની રેઇડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો.

ProudOfGujarat

જંબુસરના ઇસનપુર ઝામડી ગામે દરીયામાં માછીમારી કરવા ગયેલ યુવકનુ ડૂબી જતા મોત

ProudOfGujarat

માતર ગામની સીમમાં ચરવા જતા 3 પશુ ઓનાવીજ કરંટ લાગતા મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!