Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નર્મદા નદીની સપાટીમાં સતત વધધટ થઈ રહી છે.

Share

ભરૂચ જીલ્લામાં એક તરફ ભારે વરસાદ તો બીજી તરફ પૂરની પરિસ્થિતીનાં પગલે ખેડૂતો અને રહીશો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે ત્યારે હાલ ભરૂચ જીલ્લામાં વરસાદે વિરામ લીધો છે ત્યારે નર્મદા નદીની સપાટીમાં પણ સતત વધધટ થઈ રહી છે. જેમ કે તા.24-9-2020 નાં સવારે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 15.75 ફૂટ નોંધાઈ હતી જે 8 વાગ્યા સુધી સ્થિર રહી હતી. જયારે 10 વાગ્યે સપાટી વધીને 16.40 થઈ અને 12 વાગ્યે 17.05 થઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતું હોવાથી સપાટીમાં વધધટ થઇ છે.

Advertisement

Share

Related posts

રાજ્યસભાનાં સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનાં કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા પાઠવી.

ProudOfGujarat

કોરોનાવાયરસની લડાઈ સામે તંત્ર સહિત લોકો દરેક રીતે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આર.આર.સેલ વડોદરા દ્વારા કોરોના રક્ષા કીટનું અંકલેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વિતરણ કર્યું હતું.

ProudOfGujarat

પાકિસ્તાનમાં ગુપ્ત માહિતી પહોંચાડવાનો મદદગારી ગોધરાનો અનસ ગિતૈલી UP ATS નાં સંકજામા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!