Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં આજરોજ વધુ 15 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2104 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા.28-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 15 દર્દીઓ વધતાં કુલ આંક 2104 થયો હતો.ભરૂચ જીલ્લામાં 2104 પોઝીટિવ કેસ પૈકી 1852 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 29 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 223 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ગાંધી જયંતિ નિમિત્તે વુમેન્સ વેલફેર ટ્રસ્ટ દ્વારા છ બહેનોનું કરાયું સન્માન.

ProudOfGujarat

કોમી એકતાની મિસાલ મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીનો ઉર્સ – મેળો કોરોના મહામારીનાં કારણે આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર : આખરે આ વાયુ પ્રદૂષણનો અંત કયારે..! આજે આંકડો PM 2.5 સાથે 309 very poor પર પહોંચ્યો…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!