Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં આજરોજ વધુ 15 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2104 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા.28-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 15 દર્દીઓ વધતાં કુલ આંક 2104 થયો હતો.ભરૂચ જીલ્લામાં 2104 પોઝીટિવ કેસ પૈકી 1852 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય ખાતાનાં જણાવ્યા અનુસાર કુલ 29 દર્દીનાં મોત થયા છે. આજરોજ ભરૂચ જિલ્લાના 223 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન સલાહકાર સમિતીના અધિકારી તરીકેનો ખોટો હોદ્દો ધારણ કરી રોફ મારવા જતા પાંચ ઇસમો સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ગાઢ ધુમમ્સ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ.

ProudOfGujarat

અંકલેશ્વરની વિદ્યાર્થીની એ ફોરેન્સીક સાયન્સમાં “ગોલ્ડ મેડલ” મેળવી સફળતા પ્રાપ્ત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!