Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : કચ્છનાં રાપર મુકામે એડવોકેટની હત્યા થઈ તેના હત્યારાને તાત્કાલિક પકડવા મૂળ નિવાસી સંઘ દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Share

મૂળ નિવાસી સંઘ દ્વારા સુત્રોચાર કરી હત્યારાને તાત્કાલિક ઝડપી પાડી કાર્યવાહી કરવા માંગ કરી છે. “સામાજિક એકતા ઝિંદાબાદ” “એસ.સી, એસ.ટી, ઓબીસી, માઇનોરિટી ઝિંદાબાદ”ના નારા લગાવી સુત્રોચાર કર્યા હતા, આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કચ્છ રાપર એડવોકેટના હત્યારાને તાત્કાલિક ઝડપી પાડવા માંગ કરી અને દલિતો અને મૂળ નિવાસી પર અત્યાચાર થાય છે તેના પર પ્રશાસને ધ્યાન આપવા રજુઆત કરી હતી.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ ના હજીખાના બજાર વિસ્તાર માં એક મકાન ની દિવાલ ધરાશય થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ..

ProudOfGujarat

દશેરા નિમિતે 108 એમ્બ્યુલન્સ નું પૂજન કરાયું.

ProudOfGujarat

અડ્ડા ઝડપાય, પણ છીંડા ???? વાંચો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!