Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : કચ્છનાં રાપર મુકામે એડવોકેટની હત્યા થઈ તેના હત્યારાને તાત્કાલિક પકડવા મૂળ નિવાસી સંઘ દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Share

મૂળ નિવાસી સંઘ દ્વારા સુત્રોચાર કરી હત્યારાને તાત્કાલિક ઝડપી પાડી કાર્યવાહી કરવા માંગ કરી છે. “સામાજિક એકતા ઝિંદાબાદ” “એસ.સી, એસ.ટી, ઓબીસી, માઇનોરિટી ઝિંદાબાદ”ના નારા લગાવી સુત્રોચાર કર્યા હતા, આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કચ્છ રાપર એડવોકેટના હત્યારાને તાત્કાલિક ઝડપી પાડવા માંગ કરી અને દલિતો અને મૂળ નિવાસી પર અત્યાચાર થાય છે તેના પર પ્રશાસને ધ્યાન આપવા રજુઆત કરી હતી.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર: ભાણેજડાં ગામે તળાવની પાળ પાસે આવેલ ઓકળા માંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુરેન્દ્રનગર…

ProudOfGujarat

વાંકલ : રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળની બંને મહત્વની માંગણીનો સ્વીકારાઈ : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી.

ProudOfGujarat

પ્રદેશના યુવા નેતા મિલન કુવાડીયાને ભાવનગર જિલ્લા જનમિત્ર કોર્ડિંનેટર તરીકે નિમણુંક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!