Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : કચ્છનાં રાપર મુકામે એડવોકેટની હત્યા થઈ તેના હત્યારાને તાત્કાલિક પકડવા મૂળ નિવાસી સંઘ દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Share

મૂળ નિવાસી સંઘ દ્વારા સુત્રોચાર કરી હત્યારાને તાત્કાલિક ઝડપી પાડી કાર્યવાહી કરવા માંગ કરી છે. “સામાજિક એકતા ઝિંદાબાદ” “એસ.સી, એસ.ટી, ઓબીસી, માઇનોરિટી ઝિંદાબાદ”ના નારા લગાવી સુત્રોચાર કર્યા હતા, આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કચ્છ રાપર એડવોકેટના હત્યારાને તાત્કાલિક ઝડપી પાડવા માંગ કરી અને દલિતો અને મૂળ નિવાસી પર અત્યાચાર થાય છે તેના પર પ્રશાસને ધ્યાન આપવા રજુઆત કરી હતી.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ-નેત્રંગના ઝરણાવાડી ગામેથી જુગાર રમતા ઇસમોને પોલીસે ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

નવસારીમાં 17 વર્ષની વિદ્યાર્થિનીનું સ્કૂલમાં હાર્ટ-અટેકને કારણે મોત

ProudOfGujarat

માંડવીના દેવગીરી ગામે આમલી ડેમમાં હોડી પલ્ટી જતા મૃત્યુ પામેલ પરિવારજનોને ૪ લાખનું વળતર આપવાની ઉમરપાડા કોંગ્રેસે કરી માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!