Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી કોવિડ હોસ્પિટલમાંથી બે કેદી ફરાર.

Share

હાલ સમગ્ર ગુજરાતમાં કેદીઓ ફરાર થવાની ઘટનાઓ અવારનવાર થઈ રહી છે. જેમાં સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પીટલમાં કોરોનાની સારવાર થાય છે ત્યારે બે કેદીઓ સારવાર લઈ રહ્યા હતા તેઓ કોવિડ-19 વોર્ડની દીવાલ કૂદીને ફરાર થઇ ગયા હતા. સવારે 4 વાગ્યે નર્સિંગ સ્ટાફમાં આવેલ કોરોના વિભાગમાંથી બે કેદીઓ નાસી ગયા હતા. તેની જાણ પોલીસને સવારે 6 વાગ્યે થઈ હતી જેથી પી.એસ.આઇ સહિત પોલીસ સ્ટાફનો કાફલો હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

શ્રેષ્ઠ પંડાલના દ્વિતીય ક્રમાંકની ટ્રોફી સામાજિક આગેવાન દિનેશ અડવાણીના હસ્તે જ્વાલેશ્વર બોયઝને અપાઇ

ProudOfGujarat

4G ડાઉનલોડ સ્પીડમાં જિયો અને અપલોડમાં Vi ઈન્ડિયાએ બાજી મારી: એરટેલ ત્રીજા નંબરે

ProudOfGujarat

વી આર મોલ અને રાહુલરાજ મોલ ખુલ્લે આમ લૂંટે છે પાર્કિંગ ફી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!