Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી કોવિડ હોસ્પિટલમાંથી બે કેદી ફરાર.

Share

હાલ સમગ્ર ગુજરાતમાં કેદીઓ ફરાર થવાની ઘટનાઓ અવારનવાર થઈ રહી છે. જેમાં સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પીટલમાં કોરોનાની સારવાર થાય છે ત્યારે બે કેદીઓ સારવાર લઈ રહ્યા હતા તેઓ કોવિડ-19 વોર્ડની દીવાલ કૂદીને ફરાર થઇ ગયા હતા. સવારે 4 વાગ્યે નર્સિંગ સ્ટાફમાં આવેલ કોરોના વિભાગમાંથી બે કેદીઓ નાસી ગયા હતા. તેની જાણ પોલીસને સવારે 6 વાગ્યે થઈ હતી જેથી પી.એસ.આઇ સહિત પોલીસ સ્ટાફનો કાફલો હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

પ્રોહીબીશનનો નાસતો ફરતો આરોપી પેરોલ ફ્લો સ્કોર્ડે પકડી પાડ્યો.

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા સૈનિક સંગઠનોની પડતર પાંચ માંગણીઓ સ્વીકારી.

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચની ૩૪ મી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક તથા એક્ઝીક્યુટીવ કમીટીની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!