Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી કોવિડ હોસ્પિટલમાંથી બે કેદી ફરાર.

Share

હાલ સમગ્ર ગુજરાતમાં કેદીઓ ફરાર થવાની ઘટનાઓ અવારનવાર થઈ રહી છે. જેમાં સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પીટલમાં કોરોનાની સારવાર થાય છે ત્યારે બે કેદીઓ સારવાર લઈ રહ્યા હતા તેઓ કોવિડ-19 વોર્ડની દીવાલ કૂદીને ફરાર થઇ ગયા હતા. સવારે 4 વાગ્યે નર્સિંગ સ્ટાફમાં આવેલ કોરોના વિભાગમાંથી બે કેદીઓ નાસી ગયા હતા. તેની જાણ પોલીસને સવારે 6 વાગ્યે થઈ હતી જેથી પી.એસ.આઇ સહિત પોલીસ સ્ટાફનો કાફલો હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. બંને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના ભોલાવ ભૃગુઋષિ બ્રિજ પાસે થી બાઇક લઇ પસાર થતા યુવાન ને પતંગ નો દોરો આવી જતા નાક અને ગાલ ના ભાગે ઈજાઓ પહોંચી હતી

ProudOfGujarat

કોવિડ-19 બાબતે ભરૂચ નગરપાલિકાનાં ચીફ ઓફિસર જાગ્યા ત્યારથી સવાર જાણો વધુ.

ProudOfGujarat

વાલિયાનાં બાંડાબેડા ગામે ઇકો ગાડી સ્કૂલ પાસે મુકવા મુદ્દે પિતા-પુત્ર ઉપર ત્રણ ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા પિતાનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!