Proud of Gujarat
FeaturedGujaratINDIA

કુવૈતના રાજા નું અવસાન થતાં રાષ્ટ્રીય શોક

Share

તાજેતરમાં કુવૈતના રાજા નુ અવસાન થતાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી રાષ્ટ્રય ધ્વજ અડધી કાઠીએ ફરકી રહ્યો છે. કુવૈત ના રાજા શેખ અલ અહેમદઅલ સબહ નું અવસાન થતાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવેલ છે. જેના પગલે ભરૂચ કલેક્ટર કચેરીએ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકી રહ્યો છે.

Advertisement

Share

Related posts

વલસાડ ના પારડી પોલીસ સ્ટેશનનાં પીએસઆઈની કામગીરી રીયલ સિંઘમ જેવી -જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવનાં 33 દર્દી નોંધાતા કુલ આંક 889 થયો.

ProudOfGujarat

છોટાઉદેપુર : રાયછા રોડ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!