Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભાવન ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બહેનોને તાલીમ અને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો હતો.

Share

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભાવન ખાતે તા.7/10/2020 નાં રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બહેનોને તાલીમ અને માર્ગદર્શન આપવા માટેનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, શૈલાબેન, સમાજકલ્યાણ ચેરમેન શિલાબેન વણકર, દિશા ફાઉન્ડેશનના વિનિતાબેન તેમજ વિવિધ મહિલા વિકાસક્ષેત્રે કામ કરતી NGO અને સંસ્થાની આગેવાન મહિલાઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ સૌથી વધુ બહેનો લેઇ તે આ યોજનાનો મુખ્ય હેતુ છે એમ જણાવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચમાં 1 વર્ષ પહેલા તડીપાર થયેલો યુવાન ફરી ભરૂચ માં આવતા પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

ભરૂચના કસક વિસ્તાર સ્થિત જલારામ મંદિર ખાતે પૂ. સંત શ્રી જલારામબાપાની ૨૧૯મી જન્મ જયંતિ મહોતસવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઝગડિયા પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોડ……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!