Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ એસ.સી સેલએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દલિતો પર થતા અત્યાચાર અંગે રજુઆત કરી.

Share

તાજેતરમાં ઉત્તરપ્રદેશનાં હાથરસમાં દલિત દીકરી પર અત્યાચાર, ગેંગરેપ અને હત્યાનો બનાવ બન્યો તે સાથેસાથે દેશનાં અન્ય વિસ્તારોમાં પણ દલિતો પર અત્યાચાર અને બળાત્કારનાં બનાવો બની રહ્યા છે. ત્યારે કચ્છમાં વકીલ દેવજીભાઇ મહેશ્વરીની હત્યા કરવામાં આવી હતી. આવા તમામ બનાવોને ભરૂચ જીલ્લા કોંગ્રેસ એસ.સી.એલ એ વખોડી નાંખ્યા હતા. તેમજ આ બનાવ અંગે વધુ તપાસ કરી ગુનેગારોને કડક સજા કરવાની માંગ સાથેનું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટરને ભરૂચ જીલ્લા કોંગ્રેસ એસ.સી.એલ. નાં પ્રમુખ હરેન્દ્રભાઈ ભગતએ આપ્યું હતું. આવેદનપત્ર પાઠવવા કોંગ્રેસી આગેવાનો અને એસ.સી.એસ. નાં હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વલસાડ : દારૂ જુગારધામ કેસમાં એલ.સી.બી. ની ટીમે રેડ કરતા ફરજમાં બેદરકારી બદલ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા ૨ પોલીસકર્મી સસ્પેન્ડ.

ProudOfGujarat

ઇન્ટરનેટ જગતના બાદશાહે દુનિયાને અલવિદા કર્યુ, જાણો શું છે કારણ ?

ProudOfGujarat

માંગરોળ : બણભા ડુંગરના મેળાની તૈયારી માટે વન વિભાગ અને પોલીસ તંત્રએ સ્થાનિકો સાથે મીટીંગ યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!