Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભાવન ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બહેનોને તાલીમ અને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો હતો.

Share

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભાવન ખાતે તા.7/10/2020 નાં રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બહેનોને તાલીમ અને માર્ગદર્શન આપવા માટેનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, શૈલાબેન, સમાજકલ્યાણ ચેરમેન શિલાબેન વણકર, દિશા ફાઉન્ડેશનના વિનિતાબેન તેમજ વિવિધ મહિલા વિકાસક્ષેત્રે કામ કરતી NGO અને સંસ્થાની આગેવાન મહિલાઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ સૌથી વધુ બહેનો લેઇ તે આ યોજનાનો મુખ્ય હેતુ છે એમ જણાવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની ૩.૫૦ કરોડ રૂ. ની લુટ મામલે ઇન્કમટેક્સ ક્યારે જાગશે..?

ProudOfGujarat

ગરુડેશ્વરના ટીમરવામાં મહાકાય અજગર દેખાતા લોકોમાં ફફડાટ.

ProudOfGujarat

ઉમરપાડા માંગરોળનાં કોંગ્રેસ કાર્યકરોની બારડોલી ખાતે ખેડૂત વિરોધી કાયદા માટે વિરોધ કરવા જતા ધરપકડ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!