Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત નેશનલ હાઇવે નં. ૪૮ કોસંબાનાં નંદાવ પાટિયા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો…

Share

મુંબઈથી અમદાવાદ જતાં રસ્તા પર દિપાવલી બાદ વાહન વ્યવહાર ખૂબ વધી ગયો છે ત્યારે નાના-મોટા અકસ્માતોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે. આવો જ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનાં કોસંબા પાસેના નંદાવ પાટિયા નજીક સર્જાયો હતો. ટ્રક અને મોટરકાર વચ્ચે સર્જાયેલ આ અકસ્માતની વિગત જોતાં મળતી માહિતી મુજબ એક કાર મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી તેમાં કાર ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો એટલુજ નહીં પરંતુ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં કારચાલક સામેના ટ્રેક પર આવી જતાં કાર ટ્રક સાથે અથડાઇ હતી જેથી કારમાં સવાર બે વ્યક્તિઓનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા નો નોરટીફાઇડ એરિયા ના હોલ ખાતે દક્ષિણ ગુજરાત લોક સરકાર નો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો

ProudOfGujarat

અંકલેશ્વર ગડખોલ બ્રિજ પર લાઈટના અભાવના કારણે સ્થાનિકોને પડતી તકલીફોને લઈ યુવા કોંગ્રેસ દ્વારા તંત્ર સામે કરાયુ વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ભરૂચના ડૉ.સુનીલ ભટ્ટ દ્વારા લિખિત, નરેન્દ્ર મોદી પર આધારિત “પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન” પુસ્તક નું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!