Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત નેશનલ હાઇવે નં. ૪૮ કોસંબાનાં નંદાવ પાટિયા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો…

Share

મુંબઈથી અમદાવાદ જતાં રસ્તા પર દિપાવલી બાદ વાહન વ્યવહાર ખૂબ વધી ગયો છે ત્યારે નાના-મોટા અકસ્માતોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ છે. આવો જ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનાં કોસંબા પાસેના નંદાવ પાટિયા નજીક સર્જાયો હતો. ટ્રક અને મોટરકાર વચ્ચે સર્જાયેલ આ અકસ્માતની વિગત જોતાં મળતી માહિતી મુજબ એક કાર મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી તેમાં કાર ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો એટલુજ નહીં પરંતુ સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં કારચાલક સામેના ટ્રેક પર આવી જતાં કાર ટ્રક સાથે અથડાઇ હતી જેથી કારમાં સવાર બે વ્યક્તિઓનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ટ્રક અને એસ ટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ૧૦થી વધુ મુસાફરો ઘાયલ-સુરત તરફ જતી એસ ટી બસ ને નડ્યો અકસ્માત…

ProudOfGujarat

સુરત :ડિંડોલી બ્રિજ પર સિટી બસે એક બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત ચારને અડફેટે લીધા હતા.જેને પગલે એક જ પરિવારના પિતા,પુત્ર અને ભત્રીજાનામોત નીપજયા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ProudOfGujarat

વડોદરામાં રીક્ષા પલટી ખાતા દારુની થઈ રેલમછેલ, 48 નંગ દારુની બોટલો જપ્ત કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!