Proud of Gujarat
FeaturedGujaratINDIA

દમણ દીવ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલે અહેમદભાઈના પરિવારની મુલાકાત લીધી.

Share

=> મર્હૂમ અહેમદભાઈ ના પુત્ર ફૈઝલ પટેલ સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી…
દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલે શનિવારના રોજ અંકલેશ્વરના પિરામણ ગામ ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલના નિવાસ સ્થાને તેમના પુત્ર સાથે મુલાકાત કરી હતી.

કેતન પટેલે અહેમદભાઈ ના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો અને ફૈઝલ પટેલ સાથે તેમના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના આપી હતી. તેમણે જણાવ્યું હતું છે અહેમદભાઈ પટેલના નિધનથી કોંગ્રેસે જ નહીં પરંતુ રાષ્ટ્રએ પણ એક ઉચ્ચ વ્યક્તિત્વ તેમ જ એક સાચો સમાજસેવક ગુમાવ્યો છે. તેઓની ખોટ કદી પણ ભરપાઈ થઈ શકે એમ નથી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : આમલાખાડીમાં રાસાયણિક પાણી છોડવાનો સિલસિલો યથાવત : તંત્રએ હાથ ઊંચા કર્યા હોવાની ભીતિ.

ProudOfGujarat

સુરત સૈયદપુરા અલહસન એપાર્ટમેન્ટના પહેલામાળે આવેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી 40,000 જેટલા મત્તાની ચોરી કરી ફરાર થયા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર : આઝાદ નગરના એક મકાનમાંથી પરિણીતાનો મૃતદેહ મળતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!