Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં રક્તદાન શિબિર નું આયોજન કરાયું.

Share

હાલ કોરોનાં મહામારી નાં સમયમાં રકત ની જરૂર ગમે તયારે પડી શકે છે તેથી આચારજી મંદિર ખાતે રકત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સ્થિત આચારજી મંદિર ના મુખ્ય હોલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.શિવ સાઇ ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર માં યુવાનોએ તેમજ બન્ને સંસ્થાઓના સભ્યો તેમજ લોકોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.

Advertisement

Share

Related posts

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની સાથોસાથ રાજપીપળા વિસ્તારનો વિકાસ કરવા કાપડ મરચન્ટ એસોસિએશનની માંગ…

ProudOfGujarat

અંકલેશ્વર : જે.બી.સી.એલ. અને એફ.એમ.સી. કોર્પોરેશન કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલને લાખોના અનેક સાધનોની સહાય.

ProudOfGujarat

ડેડિયાપાડાનાં નિવાલ્દા ખાતે મહિલાઓના ગૃપ બનાવી છેતરપિંડી કરનાર મુરાદાબાદના ત્રણ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!