Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં રક્તદાન શિબિર નું આયોજન કરાયું.

Share

હાલ કોરોનાં મહામારી નાં સમયમાં રકત ની જરૂર ગમે તયારે પડી શકે છે તેથી આચારજી મંદિર ખાતે રકત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સ્થિત આચારજી મંદિર ના મુખ્ય હોલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.શિવ સાઇ ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર માં યુવાનોએ તેમજ બન્ને સંસ્થાઓના સભ્યો તેમજ લોકોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.

Advertisement

Share

Related posts

પાલેજ હાઇસ્કુલમાં શિક્ષક દિન નિમિત્તે શાળાનાં વિદ્યાર્થીઓએ શિક્ષણ કાર્યની ઉમદા કામગીરી બજાવી હતી.

ProudOfGujarat

બદલાઈ ગયો જૂનો નિયમ, હવે RBIના વ્યાજ દરો ઘટાડતાં જ ઓછો થઈ જશે તમારો EMI..!

ProudOfGujarat

ભરૂચ પેન્શનર મંડળ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે પેન્શનર ડેની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!