Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં રક્તદાન શિબિર નું આયોજન કરાયું.

Share

હાલ કોરોનાં મહામારી નાં સમયમાં રકત ની જરૂર ગમે તયારે પડી શકે છે તેથી આચારજી મંદિર ખાતે રકત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સ્થિત આચારજી મંદિર ના મુખ્ય હોલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.શિવ સાઇ ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર માં યુવાનોએ તેમજ બન્ને સંસ્થાઓના સભ્યો તેમજ લોકોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.

Advertisement

Share

Related posts

અમદાવાદ જીલ્લાના વનથળધામ ખાતે શ્રી સદગુરૂ વંદના જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન.

ProudOfGujarat

અમદાવાદ ગ્રામ્ય એસ.ટી. નિગમ મા સલાહકાર તરીકે વિરમગામ ના સામાજિક કાર્યકર-સેવાભાવી તેજસભાઇ વજાણી ની પસંદગી.

ProudOfGujarat

પાલેજના કિશનાડ ગામની સીમમાં આમોદના યુવકે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!