Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Share

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનું 3 કૃષિ કાયદાઓનું બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યું. આ કાયદો પરત ખેંચવાની માંગ સાથે હાલ દેશમાં આંદોલન ચાલી રહ્યું છે જેના ટેકા માંગરોળ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ ઈદ્રીશ ભાઈ મલેક, ખેડૂત સમાજના આગેવાનો કેતનભાઇ ભટ્ટ મામલતદાર કચેરી ખાતે કૃષિ કાયદાના વિરોધમાં દેખાવો સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વધુમાં જણાવ્યું કે કાયદો પાછો ખેંચવામાં નહિ આવેતો ખેડૂત સમાજ ઉગ્ર આંદોલન કરશે.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના રતનપુર નજીક ટ્રકે રીક્ષાને અડફેટે લેતા બે વ્યક્તિઓને ઇજા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે બે ઇસમોએ મહિલાને માર મારતા ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ-લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે કોંગી અગ્રણી દલપતસિંહ વસાવાની દિલ્હીમાં રજુઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!