Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરુડેશ્વર તાલુકાનાં નર્મદા નદી પરનાં નવીન ગોરા બ્રીજ ઉપરથી એસ.ટી.નિગમની તમામ બસોની અવરજવર શરૂ કરાઇ.

Share

નર્મદા નદી પરનાં ગોરા ખાતે નવીન બ્રીજ બનતા આ બ્રીજ ઉપરથી એસ.ટી.નિગમની બસોને પસાર કરવા બાબતે નર્મદા નિગમ દ્વારા મંજુરી અપાતા, તા.૨૨ મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ એસ.ટી.બસો આ પુલ પરથી શરૂ કરવામાં આવેલ છે.

જેની મુસાફર-પ્રવાસીઓ-જાહેરજનતાને નોંધ લેવા પી.પી.ધામા, સીની.ડેપો મેનેજર એસ.ટી.રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

વડોદરાના વ્રજસિદ્ધિ ટાવરમાં વિવો કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતાં વેપારીઓનો લાખોનો મુદ્દામાલ સીઝ કર્યો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં નબીપુરમાં સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા હિઝામા કેમ્પનું આયોજન કરાયું હતું…

ProudOfGujarat

ભરૂચ : અયોધ્યા ટ્રીટમેન્ટ પ્લાન્ટથી માતરીયા ઇન્ટેકવેલ સુધી આવતીકાલે વીજ પુરવઠો અને પાણી પુરવઠો બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!