Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરુડેશ્વર તાલુકાનાં નર્મદા નદી પરનાં નવીન ગોરા બ્રીજ ઉપરથી એસ.ટી.નિગમની તમામ બસોની અવરજવર શરૂ કરાઇ.

Share

નર્મદા નદી પરનાં ગોરા ખાતે નવીન બ્રીજ બનતા આ બ્રીજ ઉપરથી એસ.ટી.નિગમની બસોને પસાર કરવા બાબતે નર્મદા નિગમ દ્વારા મંજુરી અપાતા, તા.૨૨ મી ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની તમામ એસ.ટી.બસો આ પુલ પરથી શરૂ કરવામાં આવેલ છે.

જેની મુસાફર-પ્રવાસીઓ-જાહેરજનતાને નોંધ લેવા પી.પી.ધામા, સીની.ડેપો મેનેજર એસ.ટી.રાજપીપલા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

લીંબડીમાં ગોકુળ આઠમની ભવ્ય ઉજવણી સાથે રથયાત્રા નિકળી.

ProudOfGujarat

અમિત ચાવડાનો જાતિના પ્રમાણપત્ર અંગે ખુલાસો : ‘ હું માયાવંશી હતો’, ‘માયાવંશી છું’ અને ‘માયાવંશી જ રહીશ’.

ProudOfGujarat

અમદાવાદના જીવરાજ પાર્કમાં બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!