Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં નાતાલ પર્વ સાદગીથી ઉજવાશે.

Share

ભરૂચ જિલ્લામાં પરંપરાગત ખ્રિસ્તી બિરાદરો દ્વારા ઉજવવામાં આવતો નાતાલ પર્વ ચાલુ સાલે સમગ્ર દેશમાં મહામારી કોવિડ- 19 ની અસરોને લઈને ખૂબ જ સાદગી પૂર્ણ વાતાવરણમાં ઉજવાશે.

ભરૂચ ખાતે કેથોલિક ચર્ચ ખાતે સમાજનાં અગ્રણીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રવર્તમાન કોરોનાનો રોગ ફેલાતો જતો હોય ખ્રિસ્તી સમાજનાં લોકો નાતાલ પર્વ સાદગીથી મનાવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ ધોળીકુઇ દાંડિયા બજારનું શાક માર્કેટ બંધ કરી રોટરી કલબ નજીક નવી વ્યવસ્થા કરવામાં આવી.

ProudOfGujarat

અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી યુવકની હત્યા કરવાના બનાવ અંગે ભરુચ જીલ્લા કલેકટરને પાઠવાયું આવેદન.

ProudOfGujarat

સુરત જીલ્લાનાં બારડોલી તાલુકા મથકે મૈસુરીયા સમાજની વાડી ખાતે કોવીડ-19 અંતર્ગત રસીકરણનો કાર્યક્રમ વિના મુલ્યે યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!