Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન…

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજપીપળામાં આવી પહોંચ્યા હતા. તેઓ એરોડ્રામ હેલીપેડથી એસ.ટી. ડેપો થઈને સ્ટેશન રોડથી કાલાઘોડાથી પોઈચા ખાતે રવાના થયા હતા.

તેમજ સ્ટેશન રોડના વિસ્તાર પરનાં લારી ગલ્લા બંઘ રહ્યા હતા. તેઓ પોઇચા ખાતે ખેડૂતની શિબિરમાં ભાગ લેશે ત્યાર પછી ફરી બપોરની આસપાસ ફરી રવાના થશે. રાજપીપળાના એરોડ્રામ હેલીપેડ પરથી રવાના થશે ત્યાં સુધી સ્ટેશન રોડનાં વિરતારનાં બજારો બંઘ રહેશે તેમજ લારી ગલ્લા બંઘ રહશે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીના બાઈસેપ્સ જોઈને તમે પણ વર્કઆઉટ કરવા પ્રેરાશો.

ProudOfGujarat

કોરોના વાઇરસનાં સંક્રમણને નાથવા ગોધરા નગરપાલિકાની ધનિષ્ટ કામગીરી.

ProudOfGujarat

અંકલેશ્વર ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યુપીએલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!