Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન…

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજપીપળામાં આવી પહોંચ્યા હતા. તેઓ એરોડ્રામ હેલીપેડથી એસ.ટી. ડેપો થઈને સ્ટેશન રોડથી કાલાઘોડાથી પોઈચા ખાતે રવાના થયા હતા.

તેમજ સ્ટેશન રોડના વિસ્તાર પરનાં લારી ગલ્લા બંઘ રહ્યા હતા. તેઓ પોઇચા ખાતે ખેડૂતની શિબિરમાં ભાગ લેશે ત્યાર પછી ફરી બપોરની આસપાસ ફરી રવાના થશે. રાજપીપળાના એરોડ્રામ હેલીપેડ પરથી રવાના થશે ત્યાં સુધી સ્ટેશન રોડનાં વિરતારનાં બજારો બંઘ રહેશે તેમજ લારી ગલ્લા બંઘ રહશે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ:દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના 185 માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

ProudOfGujarat

ભરૂચનાં ફલશ્રુતિ નગર વિસ્તારમાં ધોળે દહાડે મહિલા પર ચપ્પુ વડે હુમલો થતા ચકચાર મચી, ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર- પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાણીની કેનાલમાં મળી અજાણ્યા વ્યક્તિની લાશ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!