Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન…

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજપીપળામાં આવી પહોંચ્યા હતા. તેઓ એરોડ્રામ હેલીપેડથી એસ.ટી. ડેપો થઈને સ્ટેશન રોડથી કાલાઘોડાથી પોઈચા ખાતે રવાના થયા હતા.

તેમજ સ્ટેશન રોડના વિસ્તાર પરનાં લારી ગલ્લા બંઘ રહ્યા હતા. તેઓ પોઇચા ખાતે ખેડૂતની શિબિરમાં ભાગ લેશે ત્યાર પછી ફરી બપોરની આસપાસ ફરી રવાના થશે. રાજપીપળાના એરોડ્રામ હેલીપેડ પરથી રવાના થશે ત્યાં સુધી સ્ટેશન રોડનાં વિરતારનાં બજારો બંઘ રહેશે તેમજ લારી ગલ્લા બંઘ રહશે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ : પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામ ખાતે વાળીનાથ સોસાયટીમાં ઘરમાં વિદેશી દારૂ લાવી વેચતાં બુટલેગરને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

આધુનિક યુગનો પુસ્તક પ્રેમી : સુરતના એક 10 વર્ષીય બાળકે અત્યાર સુધી વાંચી 500 થી વધુ પુસ્તકો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!