Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા ખાતે ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું આગમન…

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજપીપળામાં આવી પહોંચ્યા હતા. તેઓ એરોડ્રામ હેલીપેડથી એસ.ટી. ડેપો થઈને સ્ટેશન રોડથી કાલાઘોડાથી પોઈચા ખાતે રવાના થયા હતા.

તેમજ સ્ટેશન રોડના વિસ્તાર પરનાં લારી ગલ્લા બંઘ રહ્યા હતા. તેઓ પોઇચા ખાતે ખેડૂતની શિબિરમાં ભાગ લેશે ત્યાર પછી ફરી બપોરની આસપાસ ફરી રવાના થશે. રાજપીપળાના એરોડ્રામ હેલીપેડ પરથી રવાના થશે ત્યાં સુધી સ્ટેશન રોડનાં વિરતારનાં બજારો બંઘ રહેશે તેમજ લારી ગલ્લા બંઘ રહશે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

22 મી માર્ચએ જનતા કરફર્યુંને લઈને ભરૂચ એસ.ટી વિભાગની તમામ રૂટોની બસો તેમજ તમામ ડેપો સવારનાં 7 થી રાત્રીનાં 9 વાગ્યા સુધી બંધ રહેશે.

ProudOfGujarat

સુરતના ભટારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેરિકેડ એક્ટિવા ચાલક પર પડતાં યુવક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ના હસ્તે વિદ્યાર્થીનીઓ ને સાયકલ વિતરણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!