Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સક્રિય રાજકારણમાં પ્રવેશનાં ઇનકાર સાથે માત્ર સામાજીક કાર્યો કરશે ફૈઝલ પટેલ…

Share

હાલનાં સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં બ્યુગલ વાગી રહ્યા છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે તેવા સમયમાં ટૂંક પહેલા ભવ્ય રાજકારણમાંથી વિદાયમાન થયેલા અને સક્રિય રાજકરણી એવા ભરૂચનાં પનોતા પુત્ર અહેમદ પટેલનાં નિધન બાદ તાજેતરમાં તેમના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ટવીટ કરી લોકોને તેનો સંદેશો પાઠવ્યો હતો.

ફૈઝલ પટેલની આ ટવીટમાં તેમણે ખુલાસો કરી જણાવ્યુ હતું કે હાલનાં સમયગાળામાં હું સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ નહીં કરું મે હાલ સક્રિય રાજકીય પ્રવેશ કરવાની તૈયારીનો ઇનકાર કાર્યો છે અને હું હાલ સમાજ કલ્યાણનાં કાર્યો હાથ ધરીશ હાલ હું માત્ર એક સામાજીક વ્યક્તિ બની સમાજ કલ્યાણનાં કાર્યો કરવા માંગુ છું.

Advertisement

Share

Related posts

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા જોગ.

ProudOfGujarat

અંકલેશ્વર : પત્રકારો સાથે થતાં પોલીસના ગેરવર્તન સામે DYSP આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન સક્રીય થતા બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!