Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ખાતે આવેલ શનિદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે મહાઆરતી અને ભંડારો યોજાયો હતો.

Share

વડોદરા જિલ્લાના કરજણ નગર ખાતે આવેલ જલારામ નગર ખાતે શનિદેવ મંદિરે આજે મહાશિવરાત્રીનાં શુભ દીને મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા. મહાઆરતી તથા ભંડારાની પ્રસાદીનો લાભ લીધો હતો. રાજુગીરી બાપુના હસ્તે મહા આરતી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણનાં કારણે ઓછી ભીડ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ભાવિ ભક્તોમાં ભારે આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

સુરત : છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે નાગસેન નગર ખાતે ભીમ ગર્જના મિત્ર મંડળ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.

ProudOfGujarat

વડોદરાનાં આજવા સરોવરની સપાટી 211 ફૂટથી ઉપર જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

છોટાઉદેપુરના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ચાલુ સાલે ટામેટાનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને નુકશાન.

ProudOfGujarat
error: Content is protected !!