Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નેત્રંગમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગમાં કોરોના વાયરસે ફરીવાર પોતાનો વિકરાળ પંજો ફેલાવતા વધુ એક કેસ પોઝીટીવ આવતા ચારેય તરફ કોરોનાનો ભય પ્રજામાં જોવા મળી રહયો છે. 

નેત્રંગ તાલુકામાં કોરોના વેકસીન સિનીયર સિટીઝનોને આરોગ્ય વિભાગ દ્રારા રેફરલ હોસ્પીટલ ખાતે આપવામાં આવી રહી છે, આરોગ્ય વિભાગ કરેલ ટેસ્ટીંગમા ટાઉનની બે વિદ્યાર્થીનીઓ તેમજ વડપાન ગામનો એક વિધાથીનો રીપોર્ટ પ્રોઝીટીવ આવતા આ ત્રણે જણાને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેવા સંજોગોમાં નેત્રંગ ટાઉનમાં કાપડનો ધંધો કરતા વેપારીના પત્ની કોરોનો ઝપેટમાં આવી ગયા છે. તેઓને સારવાર અર્થે બારડોલી ખાતે લઇ જવામાં આવેલ છે. આમ નેત્રંગમાં કોરોના ફરીથી સકિય થતા ધીમે ધીમે કેસોની સંખ્યામાં વધારો થઇ રહયો છે.આવનાર હોળી ધુળેટીનાં તહેવારોને ધ્યાન પર લઇને આરોગ્ય વિભાગ, તેમજ વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કોરોનાને દામી દેવાના પગલાં ભરવામાં આવે સાથે સાથે પ્રજા પણ તકેદારી દાખવે તે જરૂરી બન્યુ છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, તમામ લોકો થઈ ગયા જીવતા જ ભડથું…જાણો વધુ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીથી ધંધુકા રોડ ઉપર ખાંડીયા ગામમાં ધૈર્યરાજ સિંહ માટે ફાળો એકત્રિત કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચનાં ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ કોવિડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ લીઘો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!