Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં તબીબી બેદરકારી અંગે કેસ નોંધવા માટે પોલીસ વિભાગને પડતી મુશ્કેલીઓ અંગે પરિસંવાદ યોજાયો.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા દ્વારા પોલીસ વિભાગને પડતી તબીબી મુશ્કેલીઓ અંગે એક પરિસંવાદ યોજાઇ ગયો. આ પરિસંવાદ ભરૂચ જીલ્લા પોલીસ અને ઇન્ડિયન મેડિકલ એસોશિએશનનાં સંયુકત ઉપક્રમે યોજાયો હતો. જયારે પણ પોલીસ વિભાગને દર્દીની સારવાર, મૃત્યુ કે ઇજાનાં સમયે ડોકટર વિરુદ્ધ જે ગુનાઓ નોંધવામાં આવે છે તેવા સમયે યોગ્ય ગુનાઓ દાખલ થાય, યોગ્ય તપાસ તેમજ ચાર્જશીટ તેવા મુદ્દાઓની આ પરિસંવાદમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ પરિસંવાદમાં જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, ડોકટર નિલેષ દેસાઇ, ડૉ. વિનેશ શાહ, એડવોકેટ ભાવનાબેન છાબરા, શૈલેન્દ્રસિંહ ધરીયા તેમજ ભરૂચ જીલ્લાનાં પોલીસ વિભાગ અને તબીબી વિભાગના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર માં ચૌટા નાકા પાસે મોપેડ ની ડીકી માંથી 4.94 લાખ રૂપિયા ભરેલી થેલી ચોરી થઇ જવા પામી હતી. 

ProudOfGujarat

વડોદરા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર સામે આચાર સંહીતા ભંગની નોંધાઈ ફરીયાદ.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઇ : 5 કરોડનાં વિકાસના કામો મંજુર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!