Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કોરોનાની ઘાતક સફરો સામે જાહેર હિતમાં નગરપાલિકામાં જન્મ મરણ અને રેકર્ડ વિભાગ બંધ!!

Share

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરના પગલે પંચમહાલ જિલ્લાનાં કલેકટર અમિત અરોરા દ્વારા આગામી તારીખ 30 એપ્રિલ સુધી જનસેવા કેન્દ્રો ઈ-ધરા કેન્દ્રો વગેરે જાહેર હિત માટે બંધ રાખવામાં આવશેનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે નગર પાલિકા વિભાગમાં સમાવેશ થતી અગત્યની કામગીરી સિવાય જન્મ મરણ તથા રેકર્ડ વિભાગની તમામ કામગીરી બંધ રાખવામાં આવશે કેમ કે આ જગ્યાઓ પર અરજદાર પ્રજાજનોની અવરજવરનો વ્યાપ વધવાની શક્યતા ઓને લઈને આગામી 16 મી એપ્રિલથી 30 મી એપ્રિલ સુધી અગત્યની કામગીરી સિવાય જન્મ મરણ તથા રેકર્ડ વિભાગની તમામ કામગીરી બંધ રાખવામાં આવશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર ટવીન્સ સિટીનું સ્વપ્ન આખરે થયું પૂર્ણ : આગામી તા.12 એ નર્મદા મૈયા બ્રિજને ખુલ્લો મૂકવા માટે કામગીરી પૂરજોરે શરૂ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકર્પણના 1 મહિના બાદ 2,79,166 પ્રવાસીઓ નોંધાયા, આવક 6 કરોડ કરતા વધુ.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ.૯૩૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલી તાપી-કરજણ લીંક પાઈપ લાઈન ઉદ્વહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!