Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનાં કેસો વધતા રાજપીપલા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરાયો.

Share

રાજપીપલા નગર પાલિકા વિસ્તારોમાં કોરોનાના કેસો વધતા દરબાર રોડ, માલીવાડ, પારેખ ખડકી, મલાવીયા ખડકી વિસ્તારમાં રાજપીપલા નગરપાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલના જણાવ્યા અનુસાર રાજપીપલા કોરોનાના જે વિસ્તારોમાં કોરોનાના કેસો જોવા મળ્યા છે તેવા વિસ્તારોમાં કોરોના સંક્ર્મણ અટકાવવા નગર પાલિકા દ્વારા સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને કોવિદ 19 ની સાકારની ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચમાં નર્મદા જયંતિ મહોત્સવની ભક્તિભાવપૂર્વક કરાઇ ઉજવણી.

ProudOfGujarat

રાજપીપલા શહેર સહિત નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા જિલ્લા કલેકટર ડી.એ.શાહના નેતૃત્વમાં હાથ ધરાયેલો “ગ્રીન નર્મદા” પ્રોજેકટ.

ProudOfGujarat

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!