Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં વાવાઝોડાનાં પગલે ફાયરશાખા દ્વારા સતત કામગીરી કરાઇ.

Share

સુરતમાં ગઇકાલે 200 કી.મી. ની ઝડપથી પવન ફૂંકાતા સમગ્ર શહેરમાં તહસ-મહસ થઈ ગયું હતું. શહેરનાં વિવિધ વિસ્તારોમાં વાવાઝોડાનાં કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.

વાવાઝોડા બાદ સુરત ફાયર શાખાની ટીમ દ્વારા સતત શહેરોમાં વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ-અલગ ઝોનમાં ફાયર શાખા દ્વારા વાવાઝોડાને કારણે ધરાશાયી થયેલા રસ્તા ઉપર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી છેલ્લા 24 કલાકથી અવિરત ચાલુ હોય સુરતમાં ફાયરશાખાના જવાનો દ્વારા સતત વૃક્ષો હટાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અહીં નોંધનીય છે કે વાવાઝોડા સુરતમાં વધુ પડતી તીવ્રતાથી આવ્યું હતું. લગભગ 200 કી.મી ની ઝડપથી પવન ફૂંકાયો હતો અને અનેક જગ્યાઓ ઉપર વૃક્ષો સાહિની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં આવેલા આદિવાસી સમાજનાં સ્મશાનમાં ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવરનું કામ કરાતા આદિવાસી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી.

ProudOfGujarat

સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં જુગાર રમતા 7 ઇસમો ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ : મુન્શી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા NEET તથા JEE નું પરિણામ આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!