Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં વાવાઝોડાનાં પગલે ફાયરશાખા દ્વારા સતત કામગીરી કરાઇ.

Share

સુરતમાં ગઇકાલે 200 કી.મી. ની ઝડપથી પવન ફૂંકાતા સમગ્ર શહેરમાં તહસ-મહસ થઈ ગયું હતું. શહેરનાં વિવિધ વિસ્તારોમાં વાવાઝોડાનાં કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.

વાવાઝોડા બાદ સુરત ફાયર શાખાની ટીમ દ્વારા સતત શહેરોમાં વૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અલગ-અલગ ઝોનમાં ફાયર શાખા દ્વારા વાવાઝોડાને કારણે ધરાશાયી થયેલા રસ્તા ઉપર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી છેલ્લા 24 કલાકથી અવિરત ચાલુ હોય સુરતમાં ફાયરશાખાના જવાનો દ્વારા સતત વૃક્ષો હટાવવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અહીં નોંધનીય છે કે વાવાઝોડા સુરતમાં વધુ પડતી તીવ્રતાથી આવ્યું હતું. લગભગ 200 કી.મી ની ઝડપથી પવન ફૂંકાયો હતો અને અનેક જગ્યાઓ ઉપર વૃક્ષો સાહિની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

બારડોલી તાલુકા શિક્ષક સંઘની ચૂંટણીમાં બળવંત પટેલની પેનલ વિજયી.

ProudOfGujarat

છોટાઉદેપુરનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ૨૦૧૯ નાં વર્ષનાં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે સન્માનિત કરાયા.

ProudOfGujarat

પાંચ આંગળીઓથી મુઠ્ઠી બને છે, અલગ અલગ રાખશો તો છૂટી જશે, મુમતાઝ પટેલે કોંગી કાર્યકરોને આપી સમજણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!