Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર:પાનોલી જીઆઇડીસીની બજાજ હેલ્થકેર કંપનીમાં ભીષણ આગ..

Share

અંકલેશ્વરમાં આવેલા પાનોલી જી.આઈ.ડી.સી.માં વહેલી સવારે બજાજ હેલ્થકેર પ્રોડક્ટ બનાવતી કંપનીમાં અચાનક કેમિકલ માં ફાયર પકડતા ભીષણ આગ લાગી હતી..
વઘુ સૂત્ર માહિતી અનુસાર..વાસુ ભરવાડ ડી પી એમ સી ફાયર ફાઈટર યે જણાવ્યુ હતું કે આજરોજ વહેલી સવારે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી માં બજાજ હેલ્થકેર કંપનીમાં આગ લાગી છે એવી જાણ થતાં તો અમે ઘટના સ્થળે પોહચ્યા તો ત્યા આગ યે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું ત્યારે અમે અંકલેશ્વર નગરપાલિકા અને પાનોલી જીઆઇડીસી ને બધી ફાયર ની ગાડીઓ બોલાવી ટોટલ ૬ ગાડી બોલાવી ૩:૩૦ કલાક જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદ નસીબે કોઈ ને જાણ હાની નથી થય કપની ને કેટલું નુકશાન થયું છે એ હાલ અકબંધ છે..

Advertisement

Share

Related posts

માંગરોળના ઝંખવાવ ગામે ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા 170 ભજન મંડળીઓને ભજન કીર્તન કીટનું વિતરણ કરાયું

ProudOfGujarat

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ એની હોમ લોનની અવધિને વધારીને 40 વર્ષ કરે છે, જે ઇન્ડસ્ટ્રીમાં નિમ્નતમ ઈએમઆઈ પ્રસ્તાવિત કરે છે

ProudOfGujarat

વડોદરાની એકવા પોઈન્ટ સંસ્થા દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે પીવાનાં પાણીનાં છ ATM મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!