Proud of Gujarat
FeaturedGujaratINDIA

108 એમ્બ્યુલન્સ કરજણના કર્મીઓએ પ્રમાણિકતાની જ્યોત જીવંત રાખી…

Share

૧૦૮ કરજણના કર્મીઓએ પ્રમાણિકતાની જ્યોત જીવંત રાખી ઍક ઉદાહરણીય કાર્ય કર્યું હતું. ગતરાત્રીના ૧૨ કલાકે ઍક બેનને હલદરવા પાસે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી જતું રહ્યું હતું. જેની 108 કરજણને વર્ધી મળતાની સાથે ફરજ પર હાજર ઈ. એમ. ટી. ભરતભાઈ ચૌધરી અને પાઇલોટ વિરલભાઈ પટેલ ધટના સ્થળે પહોંચ્યા ત્યારે એક બેન રોડની બાજુમાં પડેલા હતા.

એક્ટિવા સાથે બેભાન હાલતમાં ઇજાગ્રસ્ત બેનને ૧૦૮ ના કર્મીઓએ એમ્બ્યુલન્સમાં સારવાર આપી પછી તેઓના ઘરનો સંપર્ક કરી અને તેઓ પાસેથી મળેલા રૂપિયા 75,900 રોકડા અને એક્ટિવાની ચાવી એમનાં સ્વજનો હોસ્પીટલમાં હતા. તેઓને પરત કરી પ્રમાણિકતાની જ્યોત જલાવી હતી. ઇજાગ્રસ્ત બેનના સ્વજનોએ પ્રમાણિકતા દાખવનાર 108 ના ઈ. એમ. ટી . ભરત ભાઈ રવજી ભાઈ ચૌધરી પાઇલોટ વિરલ ભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો…

Advertisement

Share

Related posts

જમીનના ભ્રષ્ટાચાર કેસમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર

ProudOfGujarat

ભરૂચના નિકોરા ગામે બેટ ઉપર ફસાયેલા પશુઓ માટે ઘાસચારાનો અભાવ, ત્રીજા દિવસે પણ પશુપાલકો પશુઓને લઈને બેટ પર યથાવત

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં કુરાઈ ગામે મોંઘવારીનાં મુદ્દે આજે રાંધણ ગેસનાં વધતા જતાં ભાવ વિશે કાર્યક્રમ રાખેલ હતો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!