Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના માત્રોજ ગામની સીમમાં કપાસ તેમજ અન્ય પાકોમાં વિકૃતિ આવતા ધરતીપુત્રો વિમાસણમાં મુકાયા.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામની સીમમાં ખેતીના પાકોમાં વિકૃતિ આવતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાઇ ગયા છે. મીડિયા ટીમ દ્વારા માત્રોજ ગામની સીમમાં મુલાકાત લેતા કપાસના પાકમાં વિકૃતિ નજરે પડી હતી. 

માત્રોજ ગામના ખેડૂત મનુભાઈ ઠાકરે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે કપાસના પાકોમાં કોઈ રસાયણ કંપનીના વાયરસના કારણે વિકૃતિ આવી હોવાના મનુભાઈએ આક્ષેપ કર્યા હતા. સરકાર દ્વારા દ્વારા પાકોમાં જે વિકૃતિ આવી છે. તે બાબતે યોગ્ય તપાસ કરાવી નિરાકરણ લાવવા તેમજ વળતર આપવા ખેડુતો દ્વારા માગ ઉઠવા પામી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વડોદરા : મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે ચાઈનીઝ દોરી(રિલ) નું વેચાણ કરતા બે ઇસમો હજારોના મુદ્દામાલ સાથે ઝડપાયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામેથી કત્લના ઇરાદે લઈ જવાતી ચાર ભેંસો ઝડપાઈ. બે આરોપીને ઝડપી પાડ્યા, બેને વોન્ટેડ જાહેર કરાયા.ભેંસોઅને પીકઅપ સહીત 3,30,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લા મેલેરીયા શાખા દ્વારા ચાંગોદર જીઆઇડીસીમાં મેલેરીયા ડેન્ગ્યુથી બચવાના ઉપાયો સમજાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!