Proud of Gujarat
FeaturedGujaratINDIA

પર્વધિરાજ પર્યુષણ નિમિત્તે ઝઘડીયાના જૈન સમાજ દ્વારા તપશ્ચર્યા અને આરાધના.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પર્વધિરાજ પર્યુષણ નિમિત્તે જૈન સમાજ દ્વારા પરંપરાગત તપશ્ચર્યા અને આરાધના કરવામાં આવે છે. મીની પાલીતાણા તરીકે જેની ગણના થાય છે એવી ખ્યાતિ ધરાવતા ઝઘડિયાના આદિનાથ જૈન દેરાસરમાં પર્વધિરાજ પર્યુષણના પ્રારંભના પ્રથમ દિને આદેશ્વર ભગવાનને વિશેષ આંગી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના જૈન સમાજ દ્વારા પર્યુષણ નિમિત્તે ઉગ્ર તપશ્ચર્યા તેમજ ભગવાનની આરાધના કરવામાં આવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

કસક ગરનાળા પાસે આવેલ દુકાનમાંથી IPL ની મેચ અંગે સટ્ટા રમાડતો ઇસમ ઝડપાયો.IPL મેચની સાથે ભરૂચમાં સટ્ટાની મોસમ…

ProudOfGujarat

ભરૂચની પટેલ વેલ્ફર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાનો મામલો, વધતા સંક્રમણ અને હોસ્પિટલ દુર્ઘટનાથી વિદેશીઓ ચિંતિત, કેનેડામાં વસતા મોહસીને મોકલી ૧૦ હજાર ડોલરની મદદ..!!

ProudOfGujarat

જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સને 2010થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!