Proud of Gujarat
FeaturedGujaratINDIA

પર્વધિરાજ પર્યુષણ નિમિત્તે ઝઘડીયાના જૈન સમાજ દ્વારા તપશ્ચર્યા અને આરાધના.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પર્વધિરાજ પર્યુષણ નિમિત્તે જૈન સમાજ દ્વારા પરંપરાગત તપશ્ચર્યા અને આરાધના કરવામાં આવે છે. મીની પાલીતાણા તરીકે જેની ગણના થાય છે એવી ખ્યાતિ ધરાવતા ઝઘડિયાના આદિનાથ જૈન દેરાસરમાં પર્વધિરાજ પર્યુષણના પ્રારંભના પ્રથમ દિને આદેશ્વર ભગવાનને વિશેષ આંગી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના જૈન સમાજ દ્વારા પર્યુષણ નિમિત્તે ઉગ્ર તપશ્ચર્યા તેમજ ભગવાનની આરાધના કરવામાં આવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

મહેમદાવાદના મોદજ ગામ પાસે રોંગ સાઇડે આવતી કારે રિક્ષાને ટક્કર મારતા એક મહિલાનું મોત.

ProudOfGujarat

પ્લેસ્ટોર કે એપસ્ટોર નહી, હવે Facebook પરથી ડાઉનલોડ કરી શકાશે એપ્સ

ProudOfGujarat

રાજ્યની સ્કૂલોમાં 2000 આચાર્યની જગ્યા ખાલી : એપ્લિકેશન કરવા માટે માત્ર 5 દિવસ બાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!