Proud of Gujarat
FeaturedGujaratINDIA

પર્વધિરાજ પર્યુષણ નિમિત્તે ઝઘડીયાના જૈન સમાજ દ્વારા તપશ્ચર્યા અને આરાધના.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે પર્વધિરાજ પર્યુષણ નિમિત્તે જૈન સમાજ દ્વારા પરંપરાગત તપશ્ચર્યા અને આરાધના કરવામાં આવે છે. મીની પાલીતાણા તરીકે જેની ગણના થાય છે એવી ખ્યાતિ ધરાવતા ઝઘડિયાના આદિનાથ જૈન દેરાસરમાં પર્વધિરાજ પર્યુષણના પ્રારંભના પ્રથમ દિને આદેશ્વર ભગવાનને વિશેષ આંગી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના જૈન સમાજ દ્વારા પર્યુષણ નિમિત્તે ઉગ્ર તપશ્ચર્યા તેમજ ભગવાનની આરાધના કરવામાં આવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નેત્રંગ ચાર રસ્તા વાહનચાલકો માટે મોતના કુવા સમાન બની ગયો છે.

ProudOfGujarat

ઝંગાર ગામની સગીરને કોઈ ભગાડી ગયાની આશંકા સાથે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ માછી સમાજ વેજલપુર માછી પંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!