Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ અને ઉમરપાડા તાલુકા ખાતે ગણેશજીનું ભાવપૂર્વક વિસર્જન કરાયું.

Share

માંગરોલ તાલુકાના વાંકલ ખાતે 6 જેટલી મૂર્તિઓનું ભારે હૈયે ભૂખી નદીમાં અને નાનીફળીના ચેકડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

વાંકલ, આંબાવાડી, કંસાલી,વેરાકુઈ, ઝંખવાવ, નાંદોલા આજુબાજુના વિવિધ ગામોમાં વિઘ્નહર્તા ગણેશજીનું વિસર્જન કરાયું હતું. સરકારની કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા આવ્યું હતું. સૌ પ્રથમવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ગણેશજીની પ્રતિમા મુકવામાં આવી હતી. ઉમરપાડામાં આઠ ગણેશ મૂર્તિઓ અને માંગરોલ પોલીસના હદ વિસ્તારમાં 56 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ:આમોદ થી દાંડા તરફ જતા બાઈક સવારનું રોડ પર પટકાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

કબ્રસ્તાનના નાળા પર જુગાર રમતા આઠ આરોપી ઝડપાયા …

ProudOfGujarat

ખેડા : જેમ્સ ઇન્ડિયન સ્કૂલનાં વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 ની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા પોસ્ટકાર્ડ લેટર ઉપર ચિત્ર દોરી પત્રો પોસ્ટ કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!