Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : મકતમપુર અને તેની આસપાસના વિસ્તારમાં 8 મી ઓકટોબરના રોજ વીજ પુરવઠો રહેશે બંધ.

Share

ભરૂચ શહેર વિભાગીય કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર જાણવા મળેલ કે આગામી તારીખ 8 મી ઓક્ટોબરના રોજ અગત્યનું સમારકામ હોવાથી 22 કેવી જી.એન.એફ.સી. ફિડર પર આવતો વીજ પ્રવાહ સવારના 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બંધ રાખવામા આવશે.

જેમાં 132 કેવી મકતમપૂર ભરૂચ પરથી આવતા વીજ પ્રવાહ જેમાં અવધૂત, ઉત્કર્ષ, હરિઓમ કોમ્પ્લેક્ષ, ધર્મ નગર, રંગ કુટીર, સમૃદ્ધિ, અમરકુંજ, રુદ્રાક્ષ રેસિ, રંગ હાઇટ, વ્રજ વિહાર, સૂર્યદર્શન સોસાયટી, નારાયણ દર્શન, નારાયણ સોસાયટી, અલકનંદા, જય અંબે સ્કૂલ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં આગામી 8 મી ઓકટોબરના રોજ વીજ પુરવઠો ભરૂચ શહેર વિભાગીય કચેરી દ્વારા બંધ કરવામાં આવશે જે બાદ કામ પૂર્ણ થયા બાદ વીજ પૂરવઠો શરૂ કરી દેવામાં આવશે.

Advertisement

Share

Related posts

મનરેગાનું નામ બદલવાના વિરોધમાં કોગ્રેસ મનરેગા બચાવો આંદોલન કરશે

ProudOfGujarat

નર્મદા – અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સેલંબા ખાતે થયેલ હિંસા મામલે શાંતિની અપીલ કરી

ProudOfGujarat

સાયબર ક્રાઇમની ટીમે ગુમ થયેલાં 1.70 લાખના 5 મોબાઇલ શોધી માલિકને પરત આપ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!