Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માનવતા કી દિવાલ પ્રોજેક્ટ હાથ ધરાયો.

Share

ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માનવતા કી દિવાલ પ્રોજેક્ટ અંતર્ગત ગુમાનદેવ મંદિર ખાતે જરૂરિયાતમંદ લોકોને કપડાં, વાસણો અને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો.

આ પ્રસંગે ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ સંધ્યા મિશ્રા અને ઇનરવ્હીલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે પ્રમુખ સંજય મિશ્રાએ જણાવ્યું હતું કે ક્લબ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી દિવાળી સમયે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે કે જેથી સમાજના ખરેખર જરૂરિયાતમંદ લોકો પણ દિવાળી જેવો તહેવાર ખુશી અને આનંદથી ઊજવી શકે.

Advertisement

Share

Related posts

જિમ્નેસ્ટિક જેવા સ્પોર્ટસમાં સુરતના પિતરાઈ ભાઈ બહેનની વર્લ્ડ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં પસંદગી થવા પામી છે.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન એક્ટના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

મોરબી ACB ટીમે છટકું ગોઠવી લાંચ લેતા ત્રણ શખ્શોને ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!