Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જલારામ મંદિરે પ્રજ્ઞાચક્ષુઓને અનાજ કિટનું વિતરણ કરાયું.

Share

અંકલેશ્વરનાં જલારામ મંદિર ખાતે આજે પ્રજ્ઞાચક્ષુ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 જેટલા પજ્ઞાચક્ષુઓને દિવાળી નિમિત્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજરોજ અંકલેશ્વરનાં જલારામ મંદિર ખાતે જી.આઇ.ડી.સી નાં દાતા દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુનિલભાઈ મનહરભાઈ ચૌહાણ તથા ગોલવાડ પંચ અને યુવા રાણા સમાજના સહકારથી અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં રહેતા ૩૦ જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને દિવાળીનાં પર્વ નિમિત્તે અનાજની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

વિશ્વ સિંહ દિવસ – મુખ્યમંત્રીએ સિંહ અંગેની લાયન એન્થમ ફિલ્મનું લોન્ચિંગ કર્યું

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ખાતે અજમેર શરીફ સ્થિત હજરત ગરીબ નવાઝના 810 મા ઉર્સ શરીફની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

પાલઘરમાં થયેલ સાધુઓની હત્યાની સીબીઆઈ અથવા એનઆઈએની તપાસ કરવા રજુઆત ભારતરક્ષા મંચ ગુજરાત પ્રદેશ ભરૂચ નેત્રંગ દ્વારા મામલતદાર નેત્રંગ અને ભરૂચ કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!