Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : પૂર્વ વડાપ્રધાનશ્રી એચ.ડી.દેવગોવડાનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

Share

રાજપીપલા, આરીફ જી કુરેશી

રાજપીપલા,ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી એચ.ડી.દેવગોવડા તા. ૫ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૧૧=૧૫ કલાકે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવી પહોંચશે. ત્યારબાદ તેઓશ્રી સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગરૂડેશ્વર દત્ત મંદિરની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે ૧=૩૦ કલાકે તેઓશ્રી ત્યાંથી વડોદરા જિલ્લાના નારેશ્વર રંગ અવધૂત મહારાજ મંદિરની મુલાકાત માટે જવા રવાના થશે.

Advertisement

Share

Related posts

ઢોર મચાયે શોર… ભરૂચ નાં માર્ગો પર અડિંગો જમાવતા રખડતા ઢોર લોકો માટે બન્યા મુશ્કેલી સમાન

ProudOfGujarat

જામનગર : જી.જી. હોસ્પિટલ ખાતે સગર્ભાઓ માટે નવા સોનોગ્રાફી વિભાગનો શુભારંભ કરાયો.

ProudOfGujarat

રાજપીપળામાં પોલીસ બંદોબસ્ત સાથે પાલીકા ટીમે પ્લાસ્ટિક ચેકીંગ હાથ ધર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!