Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : પૂર્વ વડાપ્રધાનશ્રી એચ.ડી.દેવગોવડાનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

Share

રાજપીપલા, આરીફ જી કુરેશી

રાજપીપલા,ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી એચ.ડી.દેવગોવડા તા. ૫ મી ઓક્ટોબર, ૨૦૧૯ ને શનિવારના રોજ સવારે ૧૧=૧૫ કલાકે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવી પહોંચશે. ત્યારબાદ તેઓશ્રી સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગરૂડેશ્વર દત્ત મંદિરની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે ૧=૩૦ કલાકે તેઓશ્રી ત્યાંથી વડોદરા જિલ્લાના નારેશ્વર રંગ અવધૂત મહારાજ મંદિરની મુલાકાત માટે જવા રવાના થશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે ૭ વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરનાર ઈશમ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…….

ProudOfGujarat

અંકલેશ્વર: પીવાનું પાણી પહોંચાડતા તળાવમાં જ બાળકો ન્હાવા પડતા પ્રજાનું સ્વાસ્થય ખતરામાં…

ProudOfGujarat

મસ્તિષ્ક પર ખરાબ અસર પાડી રહ્યું છે વાયુ પ્રદૂષણ, બાળકો થાય છે સૌથી વધુ પ્રભાવિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!