Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં માતરીયા તળાવ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ભરૂચ સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચના માતરીયા તળાવ ખાતે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ અવસરે નગરપાલિકાના પ્રમુખ અમિતભાઇ ચાવડા, નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની, નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન, વોર્ડ સભ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શિવ ભારત નાટ્યમ ગૃપ અને દેવેશ દવે ગૃપ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ રજૂ કરી કલાપ્રેમી જનતાને મંત્રમુગ્ધ કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના કિશનાડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ શહેરનાં રસ્તાનું યુદ્ધનાં ધોરણે શરૂ થયેલ કામકાજ, નગરપાલિકાનાં દંડક અને કોંગ્રેસનાં સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ અને અન્ય આગેવાનોએ આપેલ આવેદનપત્રનો પડધો પડયો તેમ જણાઈ રહ્યું છે.

ProudOfGujarat

ઇઝરાયેલે કર્યો સીરિયાના દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મિસાઈલ હુમલો, હવાઈ હુમલામાં 2 સૈનિકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!