Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં દિપાવલી એકાદશી નિમિત્તે સત્ય નારાયણની કથા પૂજા યોજાઇ.

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે કાર્યરત આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે દિપાવલી એકાદશી નિમિત્તે ભગવાન સત્ય નારાયણની કથા પૂજા યોજાઇ હતી. પોલીસ કર્મચારીઓ યોગેશભાઈ બાલુભાઇ, કલ્પેશભાઈ જયસિંગભાઈ, પરેશભાઈ મથુરભાઈ દ્વારા સત્ય નારાયણ કથાનું આયોજન કરાયું હતું. ઝંખવાવ ગામના ભૂદેવ જયેશભાઈ રાવલ દ્વારા કથા પૂજા કરાઇ હતી.

ઝંખવાવ ગામમાં સુખ શાંતિ સમૃદ્ધિ કાયમ રહે ગામના દરેક લોકો નીરોગી તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સત્ય નારાયણ ભગવાનની કથાનો ધાર્મિક લાભ પોલીસ કર્મચારીઓ લીધો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે નેહરુ જયંતી નીમીત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરના રામકુંડ ખાતે રામનવમી ની શ્રધ્ધાભેર ઉજવણી

ProudOfGujarat

કોલીયાદ સ્થિત હજરત સૈયદ કાશમશા સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન, જેમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!