Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં વિજયનગર ખાતે દીપડાએ વાછરડાનું મારણ કરતા ચકચાર.

Share

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડાઓનો આતંકના બનાવો બન્યા છે ત્યાં નેત્રંગ તાલુકાના વિજયનગર ખાતે દીપડાએ વાછરડાંનું મારણ કરતા ચકચાર મચી ગઈ હતી તેમજ લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આ દીપડાને ઝડપી પાડવા અંગે વનવિભાગ દ્વારા પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે.

નેત્રંગ તાલુકાના વિજયનગર-ચીકલોટા ખાતે આવેલ નિશાળ ફળિયામાં રહેતા પશુપાલક રેવાબેન પરસોત્તમભાઈ વસાવાના ઘરના બાજુના ભાગે આવેલ કોડિયાંમાં રાત્રીના સમયે બાંધેલ વાછરડાનું દીપડાએ મારણ કરતા ચકચાર મચી ગઈ હતી.

Advertisement

Share

Related posts

ગુજરાતના સમગ્ર પૂર્વ પટ્ટીમાં આદિવાસી ખેડૂતોને બંદૂકનું લાયસન્સ આપો, પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા

ProudOfGujarat

ભરૂચ જિલ્લા એન.એસ.યુ.આઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તમામ વિદ્યાર્થીઓની છ મહિનાની ફી ખાનગી શાળા, કોલેજોના સંચાલકો માફ કરે તેવી રજૂઆત કરી છે.

ProudOfGujarat

ખેડા : કઠલાલમાં બંધ મકાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!