Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં વિજયનગર ખાતે દીપડાએ વાછરડાનું મારણ કરતા ચકચાર.

Share

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડાઓનો આતંકના બનાવો બન્યા છે ત્યાં નેત્રંગ તાલુકાના વિજયનગર ખાતે દીપડાએ વાછરડાંનું મારણ કરતા ચકચાર મચી ગઈ હતી તેમજ લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આ દીપડાને ઝડપી પાડવા અંગે વનવિભાગ દ્વારા પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે.

નેત્રંગ તાલુકાના વિજયનગર-ચીકલોટા ખાતે આવેલ નિશાળ ફળિયામાં રહેતા પશુપાલક રેવાબેન પરસોત્તમભાઈ વસાવાના ઘરના બાજુના ભાગે આવેલ કોડિયાંમાં રાત્રીના સમયે બાંધેલ વાછરડાનું દીપડાએ મારણ કરતા ચકચાર મચી ગઈ હતી.

Advertisement

Share

Related posts

સંત નિરંકારી મિશનએ પરમાત્મા ના દર્શન કરાવી વિશ્વ બંધુત્વની સ્થાપના કરવાનો પ્રયાસ કરે છે

ProudOfGujarat

ભરૂચ : વાલિયા ખાતે તીન પત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

વડોદરા : ગંધારા સુગર ફેકટરી ખાતે કસ્ટોડિયન બોર્ડ દ્વારા ખેડૂતો સાથે બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!