Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં વિજયનગર ખાતે દીપડાએ વાછરડાનું મારણ કરતા ચકચાર.

Share

ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડાઓનો આતંકના બનાવો બન્યા છે ત્યાં નેત્રંગ તાલુકાના વિજયનગર ખાતે દીપડાએ વાછરડાંનું મારણ કરતા ચકચાર મચી ગઈ હતી તેમજ લોકોમાં ભય વ્યાપી ગયો હતો. આ દીપડાને ઝડપી પાડવા અંગે વનવિભાગ દ્વારા પણ વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે.

નેત્રંગ તાલુકાના વિજયનગર-ચીકલોટા ખાતે આવેલ નિશાળ ફળિયામાં રહેતા પશુપાલક રેવાબેન પરસોત્તમભાઈ વસાવાના ઘરના બાજુના ભાગે આવેલ કોડિયાંમાં રાત્રીના સમયે બાંધેલ વાછરડાનું દીપડાએ મારણ કરતા ચકચાર મચી ગઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઘરફોડ ચોરીનાં આરોપીને પોલીસે અંકલેશ્વર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડયો.

ProudOfGujarat

ઉનાળામાં બરફના ઉદ્યોગો ગરમ, બરફની માગ વધતાં વેપારીઓને રાહત

ProudOfGujarat

અંકલેશ્વરની જન સેવા હી પ્રભુસેવા ગૃપ દ્વારા લોકોને અનાજ કીટની મદદ સહિત પરપ્રાંતિયોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!