Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકામાં સરપંચની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનું અમલ કરાવવા કોંગ્રેસ સમિતિની માંગણી .

Share

હાલમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમુક ગ્રામપંચાયતોમાં વિકાસના કામ ચાલી રહ્યા છે. આ કામ થવાથી મતદારો પર ખૂબ મોટી મતદાન પર અસર થતી હોય ત્યારે આવા વિકાસના કામો ચૂંટણી બાદ થાય એવી માંગણી કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયેલ હોય અમુક ગ્રામ પંચાયતોમાં આચાર સંહિતાનો પણ અમલ થતો નહી હોય આવા કામો બંધ કરવા માટે તલાટી અને s.o ને સુચના આપી તેમજ તેમનું પેમેન્ટનું ચુકવણું સ્ટોપ કરી કડકમાં કડક આચાર સંહિતાનો પાલન થાય અને જે કોઈ કામો પૂર્ણ કરવાના હોય એ કામો ચૂંટણી પૂરી થયા બાદ કરવામાં આવે એવી એક લેખિત માંગણી ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાએ ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં માંગણી કરી જિલ્લા કલેકટર સુરતને પણ લેખિતમાં માંગણી કરવામાં આવી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

શહેરા તાલુકાના કવાલી ગામે આંતરીક રસ્તા બનાવાની ગ્રામજનોની લોકમાંગ

ProudOfGujarat

ડભોઇ ને પાણી પુરી પાડતી લાઇન માં ભંગાણ, પાણી નો બગાડ

ProudOfGujarat

નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકર સિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસ એ આપી અનોખી વિદાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!