Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકામાં સરપંચની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનું અમલ કરાવવા કોંગ્રેસ સમિતિની માંગણી .

Share

હાલમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે અમુક ગ્રામપંચાયતોમાં વિકાસના કામ ચાલી રહ્યા છે. આ કામ થવાથી મતદારો પર ખૂબ મોટી મતદાન પર અસર થતી હોય ત્યારે આવા વિકાસના કામો ચૂંટણી બાદ થાય એવી માંગણી કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયેલ હોય અમુક ગ્રામ પંચાયતોમાં આચાર સંહિતાનો પણ અમલ થતો નહી હોય આવા કામો બંધ કરવા માટે તલાટી અને s.o ને સુચના આપી તેમજ તેમનું પેમેન્ટનું ચુકવણું સ્ટોપ કરી કડકમાં કડક આચાર સંહિતાનો પાલન થાય અને જે કોઈ કામો પૂર્ણ કરવાના હોય એ કામો ચૂંટણી પૂરી થયા બાદ કરવામાં આવે એવી એક લેખિત માંગણી ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવાએ ઉમરપાડા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં માંગણી કરી જિલ્લા કલેકટર સુરતને પણ લેખિતમાં માંગણી કરવામાં આવી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપલામાં ગાયના છાણમાંથી બનાવેલ પ્રાકૃતિક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ગણેશ ભક્ત રાજેન્દ્ર પટેલે બનાવી.

ProudOfGujarat

ભરૂચનાં સેગવા ગામ ખાતે વરસાદી પાણી ભરાઈ જતા 20 થી વધુ લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું

ProudOfGujarat

લીંબડીનાં વોર્ડ નંબર 2 અને 7 માં ત્રણ દિવસથી વિજ પુરવઠો ખોરવાતા રહિશોએ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!