Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના અંદાડા નીલકંઠ નગર ખાતે મકાનમાં ચોરી : લાખોની મત્તા પર તસ્કરોએ કર્યો હાથફેરો.

Share

અંકલેશ્વર શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ એક બાદ એક ચોરીઓની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યું છે, જેમાં વધુ એક ઘટના અંદાડા વિસ્તારમાંથી સામે આવી છે જેમાં સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ ૨.૩૫ લાખની મત્તા ઉપર તસ્કરોએ હાથફેરો કરી પલાયન થઇ જતાં ભારે ખળભળાટ મચ્યો છે.

પરિવાર બહાર ગામ ગયું હોવાથી મકાન બંધ હતું ત્યારે તકનો લાભ લઇ બંધ મકાનનો નકુચો તોડી તસ્કરોએ તેને નિશાન બનાવી મકાનમાં પ્રવેશ કરી માલ મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાનો બનાવ અંકલેશ્વર સીટી પોલીસ મથકના ચોપડે નોંધાવવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

ગોધરાના સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા પરમ પૂજ્ય બ્રહ્માનંદ શાસ્ત્રીનો ૭૫મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામા આવશે : ઉત્તર સિંધ પંચાયત ના તેજસ્વી તારલા ઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં હરખની હેલી દોડી જવા પામી.

ProudOfGujarat

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થી સત્યાગ્રહ છાવણી પહેલા પોલીસે અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!