Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની હોટલમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Share

અંકલેશ્વરની હોટલના રૂમમાં એક અજાણ્યા શખ્સે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની મયુર હોટલના રૂમમાં એક અજાણ્યા શખ્સે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. મૃતક વિશેની અન્ય કોઈ વિગતો સામે આવી નથી પરંતુ હાલના તબક્કે મૃતક સુરતનો વતની હોવાનું જાણવા મળ્યું છે. અચાનક હોટલના રૂમમાં કેવી રીતે મૃતકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો તેમજ આ બનાવમાં આપઘાત કે હત્યા શું છે તે જાણવા અંકલેશ્વર શહેર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે મદદે આવ્યા રીક્ષા ચાલકો, જિલ્લા પોલીસે કરફ્યુમાં ફરવા માટે 70 જેટલા રીક્ષા ચાલકોને આપ્યા પાસ, 10 જેટલા રીક્ષા ચાલકો પીપીઈ કીટ પહેરી દર્દીઓને આપશે વિના મૂલ્યે સેવા.

ProudOfGujarat

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં NSS વિભાગ દ્વારા ” કોરોના ભગાડી કક્કાથી” શોર્ટ ફિલ્મ બનાવી.

ProudOfGujarat

ભરૂચના કસક વિસ્તાર સ્થિત જલારામ મંદિર ખાતે પૂ. સંત શ્રી જલારામબાપાની ૨૧૯મી જન્મ જયંતિ મહોતસવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!